Saturday, May 23, 2009

જો તમે સતત હકારાત્મક અભીગમ રાખશો;
તો ફરીયાદ કરનાર તરીકે નહીં;
પણ સમસ્યાઓ ઉકેલનાર તરીકે
તમે જાણીતા થશો.

લોકો ફરીયાદ કરનારાઓને ટાળતા હોય છે.
તેમને તો સમસ્યા ઉકેલનારની જ શોધ હોય છે.

- જોસેફ સમરવીલે

No comments:

Post a Comment